સ્પંદન ટ્રસ્ટ ડોક્ટર્સ તથા મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા થતી સેવાકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. સ્પંદન ટ્રસ્ટના પ્રમુખ ડો.પાર્થ ગોલના માર્ગદર્શન હેઠળ ઝૂંપડપટ્ટીના બાળકો ને રાજકોટમાં મીઠાઇ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્પંદન ટ્રસ્ટ તથા ટ્રસ્ટના સભ્યો ડો. વૈશાલી મકવાણા, બ્રિજેશ યાદવ, નૌમી ગોંડલિયા, શિવાંગી માંડવિયા તથા ચિરાગ સોલંકીના સહયોગથી રાજકોટમાં નાનામવા રોડ પર લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીના બાળકોને 25 કિલો મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.
No comment yet..!
Share Creativity
If you are a creative medical / paramedical student or
practitioner and want to explore & share your talent with the world,
we heart
We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…